ગુજરાતમાં યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ભારે ધસારો જોવા મળે છે. ચોમાસાની સિઝનમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતાં પાવાગઢમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આ દરમિયાન માતાજીના મંદિર સુધી જવા માટેની રોપ વે સેવા અંગે મહત્વના સમાચારો સામે આવ્યાં છે. આગામી 28 જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે. જ્યારે બીજી ઓગસ્ટથી ફરીવાર પૂર્વવત કરવામાં આવશે.
5 દિવસ સુધી રોપ વે સેવા બંધ રહેશે













