પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રીના હસ્તે 185 અધિકાર પત્ર એનાયત કરાયા છે. મોરબીમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાકિસ્તાની નાગરિકો રહે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પાકિસ્તાન સામે પ્રહાર કર્યા છે. પાકિસ્તાનમાં દીકરીઓ સુરક્ષિત નથી. પાક.માં સ્કૂલે દીકરી જાય તો માતા-પિતાને ચિંતિત રહે છે.પાક.માં દીકરી પરત આવશે કે નહીં તેની ચિંતા રહે છે.
પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતા













