જસદણના ઘેલા સોમનાથ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન VIP ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકોને મેળામાં જમવાની વ્યવસ્થાનું કામ સોંપાયું તેવું લોકોને જાણ થતાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે કામ પ્રાંત કચેરી દ્વારા શિક્ષકોને સોંપવામાં આવ્યું છે તેવી વાત બહાર આવતા વિવાદ થયો. જેને લઈને પ્રાંત અધિકારી દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.
વિવાદ થતા પ્રાંત અધિકારીએ લીધેલા નિર્ણયનો કર્યો બચાવ













