સુરતમાં 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું હતું. અંજલિ વરમોરા મોડલની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. મોડેલ અંજલિ વરમોરાને મંતેગર ત્રાસ આપતો હોવાનો ખુલાસો થયો છે. અગાઉ પણ સુરતમાં એક મોડલે આપઘાત કર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે તપાસ માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. આપઘાતના વધી રહેલા કેસ પોલીસ માટે પડકાર બની રહ્યા છે.
અંજલિ વરમોરા મોડલની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો













