આજે રક્ષાબંધનનો પર્વ અને સાથે જ વિશ્વ આદિવાસી દિન પણ છે. આ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરત જિલ્લાના મહેમાન બન્યાં હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરત જિલ્લાના માંડવી ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. માંડવી રિવરફ્રન્ટ ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
માંડવીમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી













