સુરતના કાપોદ્રામાંથી પ્રેમલગ્ન કરનાર દંપતિનું અપહરણ થયું હતું. પ્રેમલગ્ન કરનાર દંપતિનો અપહરણ બાદ છૂટકારો થયો છે. સાત મહિના પેહલા યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. આ યુવતીના પિતાએ જ દીકરી અને તેના પતિનું અપહરણ કર્યુ હતું. પિતાએ દીકરીએ કરેલ પ્રેમલગ્નનું દુઃખ સહન ન થતા અપહરણ કરાવ્યું હતું. પોલીસે આ ગુના સાથે સંકરળાયેલા કુલ સાત આરોપીઓની પંચમહાલથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ છે.
7 મહિના પેહલા યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા













