દક્ષિણ પૂર્વ રેલવેમાં ખડગપુર ડિવિઝનના સાંતરાગાછી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી ચાલતી પોરબંદર-સાંતરાગાછી કવિગુરુ એક્સપ્રેસ ટ્રેનને અસર થશે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે.
રદ ટ્રેનો (Cancelled Trains)













