- કોલકતામાં રેપ-હત્યા કેસમાં મમતા સરકાર એક્શનમાં
- વિધાનસભામાં દુષ્કર્મ વિરોધી બિલ રજૂ કરાયું
- ગુનેગારો માટે મૃત્યુદંડની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો
પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે મંગળવારે વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું હતું. વિધેયકના ડ્રાફ્ટમાં દુષ્કર્મ પીડિતાનું મૃત્યુ થાય અથવા બેભાન થઈ જાય તો આવા ગુનેગારો માટે મૃત્યુદંડની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે મંગળવારે વિધાનસભામાં દુષ્કર્મ વિરોધી બિલ રજૂ કર્યું હતું. વિધેયકના ડ્રાફ્ટમાં, બળાત્કાર પીડિતાનું મૃત્યુ થાય અથવા બેભાન થઈ જાય તો આવા ગુનેગારો માટે મૃત્યુદંડની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વિરોધ પક્ષ ભાજપ પણ બિલને સમર્થન આપશે.













