મણિપુરમાં સીએમ બિરેન સિંહના રાજીનામા બાદ એક મોટું પગલું લેવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારે અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યુ છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે તાજેતરમાં મુખ્યમંત્રી બિરેન સિંહે પદ પરથી રાજીનામું આપ્યું હતું. મણિપુરમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે 9 ફેબ્રુઆરી 2025 ના રોજ રાજીનામું આપ્યું હતું,
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન થયું લાગુ













