- યુપીના બદાયુમાં બે બાળકોની હત્યામાં સામેલ બીજો આરોપી જાવેદ પકડાયો
- બદાયુમાં બનેલી ઘટના એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતીઃ સીએમ યોગી આદિત્યનાથ
- ગુનેગારોને સાચા રસ્તે લાવવા માટે જે પણ પગલાં જરૂરી હશે તે અમે લઈશુંઃ સીએમ
યુપીના બદાયુંમાં બે બાળકોની હત્યામાં સામેલ બીજો ફરાર આરોપી જાવેદ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. જ્યારે સીએમ યોગી આદિત્યનાથે આ હત્યાકાંડ પર પ્રતિક્રિયા આપી છે. એક ન્યુઝ ચેનલના મેનિફેસ્ટો કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ ઘટના સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા.
બદાયુમાં બનેલી ઘટના એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી













