- દિલ્હીમાં વધુ એક આગની ઘટના
- કૃષ્ણાનગરમાં ઘરમાં આગ લાગતા 3ના મોચ
- 4 માળની બિલ્ડ઼િંગમાં પાર્કિંગમાં લાગી હતી આગ
દિલ્હીમાં એક બાદ એક આગની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. હજી તો વિવેક વિહારની ઘટના તાજી છે ત્યારે કૃષ્ણા નગરમાં મકાનમાં આગ લાગી હતી જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે.
કેવી રીતે લાગી આગ













