- હાથરસ સત્સંગ દુર્ઘટના મામલે તપાસ તેજ
- 20 લોકોને લીધા કસ્ટડીમાં
- બાબાના આશ્રમની બહાર પોલીસ તૈનાત
યુપી હાથરસ સત્સંગ દુર્ઘટના મામલે 121 લોકોના મોત થયા છે. ત્યારે આ મામલે પોલીસે 20 લોકોને કસ્ટડીમાં લીધા છે. જેમાં મહિલાઓ પણ સામેલ છે. આ મામલે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ બાબા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા અને તેના મુખ્ય સેવક દેવપ્રકાશ મધુકરને શોધવામાં વ્યસ્ત છે. અકસ્માતમાં મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા













