ભારત પાકિસ્તાનને એક પછી એક ઝટકા આપી રહ્યું છે. પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના તમામ ટ્રેડ બંધ કરી દીધા છે અને સિંધુ જળ સંધિ પણ રદ્દ કરી દીધી છે