ઓપરેશન સિંદૂરનો હેતુ આંતકીઓને ખતમ કરવાનો હતો.
આતંકીઓના 9 કેમ્પ તબાહ કરી નાંખ્યા
પહલગામમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરાઈ
ભારતના હુમલા બાગ આતંકીઓના ઠેકાણા ખાલી થઈ ગયા
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ 100 આતંકીઓને ખતમ કર્યા
યુસુફ અઝહર,અબ્દુલ મલિક અને મુદાસિર અહેમદ જેવા મોટા આતંકવાદીઓ માર્યા ગયા
કસાબ અને ડેવિડ હેડલીએ ટ્રેનિંગ લીધી એ અડ્ડો તબાહ કરી નાંખ્યો
બહાવલપુર અને મુરિદકે અમારા ટાર્ગેટ પર હતું
ભારતે સંપૂર્ણ તાકાત સાથે પાકિસ્તાનમાં આતંકીઓને માર્યા
મુરિદકેના ટ્રેનિંગ કેમ્પ પર ચાર બોમ્બ ફેંકવામાં આવ્યા
લાહોરમાં રડાર સિસ્ટમ તબાહ કરી નાંખી
100માંથી ત્રણ મોટા આતંકીઓને સેનાએ ખતમ કરી નાખ્યા
હવાથી જમીન પર મિસાઈલો છોડાઈ
પાકિસ્તાને અનેક ડ્રોન છોડ્યા હતાં જેને તોડી પડાયા
પાકિસ્તાને શ્રીનગરથી લઈને કચ્છ સુધી ડ્રોન મોકલ્યા હતા
સેના તૈયાર હતી જેથી ભારતમાં કોઈ નુકસાન નથી થયું
પાકિસ્તાને નાગરિક વિમાનને હથિયાર બનાવ્યું
પાકિસ્તાનના 40 જવાનો અને અધિકારીઓ માર્યા ગયા
પાકિસ્તાનના કેટલાક એરબેઝને પણ નષ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન એરફોર્સે ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા ભજવી
પાકિસ્તાનની ત્રણ રડાર સિસ્ટમને પણ તબાહ કરી
અરબ સાગરમાં ભારતીય નેવી તૈયાર હતી
પહલગામ હુમલાના 96 કલાકમાં અરબ સાગરમાં સુરક્ષા વધારી
10મી મેના રોજ પાકિસ્તાનના DGMOનો ફોન આવ્યો હતો
પાકિસ્તાનના DGMOએ વાતચીત કરવાની રજૂઆત કરી હતી
હોટલાઈન પર પાકિસ્તાનના DGMOએ વાત કરી હતી
નેવીએ કહ્યું દરિયામાં અમે કોઈપણ કાર્યવાહી માટે તૈયાર છીએ
સરહદ પર ગોળીનો જવાબ ગોળાથી અપાશે
સિઝફાયરનો વાયદો પાકિસ્તાન તરફથી થયો
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના પાંચ જવાનો શહિદ થયા
પાકિસ્તાન સિઝફાયરનું ઉલ્લંઘન કરશે તો જડબાતોડ જવાબ મળશે
આવતીકાલે પાકિસ્તાન DGMO સાથે ફરી વાત થશે
ભારતીય મિસાઇલોએ રાવલપીંડિ સુધી હુમલો કર્યો
રફીકી, રહિમયાર ખાન એરબેઝને ધ્વસ્ત કર્યા
ચુનિયાનમાં એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી
પાકિસ્તાને એલઓસી પરથી ઘૂસણખોરીની કોશિશ કરી
ઓપરેશન સિંદૂર બાદ ભારતના તમામ પાયલટ સુરક્ષિત