- એપલ હેકીંગ એલર્ટને લઇને સરકાર એક્શનમાં
- એપલને ફટકારી નોટિસ
- CERTએ શરૂ કરી તપાસ
એપલ હેકીંગ એલર્ટ મુદ્દે વિપક્ષી નેતાઓ દ્વારા જાસૂસીના આરોપો બાદ કેન્દ્ર સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આઈટી મંત્રાલયે આ માટે ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ (CERT)ટીમને સૂચના આપી છે. વિપક્ષના મોટા નેતાઓના આઇફોનમાં જાસૂસી સંબંધિત કેટલીક સૂચનાઓ આવી હતી. આ પછી એપલે સ્પષ્ટતા પણ આપી હતી પરંતુ મામલાની ગંભીરતાને જોતા કેન્દ્રએ તપાસના આદેશ આપ્યા હતા.
એપલ પાસે સહકારની અપેક્ષા-IT













