- વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઝરી જારી કરી
- ઈરાન આગામી 48 કલામાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે તેવા અહેવાલ
- ઈરાન-ઈઝરાયેલમાં ભારતીયોને દુતાવાસના સંપર્કમાં રહેવાની સૂચના
વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલ માટે એક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે અને તમામ ભારતીયોને આગળની સૂચના ન અપાય ત્યાં સુધી ઈરાન કે ઈઝરાયેલની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલમાં હાજર ભારતીયોને ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા અને પોતાની નોંધણી કરાવવા વિનંતી કરી છે.
ઈરાન આગામી 48 કલામાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે














