- મધ્યપ્રદેશના છત્તરપુરમાં મોટી દુર્ઘટના
- બાગેશ્વર ધામ દર્શને જઇ રહ્યા હતા દર્શનાર્થીઓ
- રિક્ષા અને ટ્રક વચ્ચે થયો અકસ્માત
મધ્યપ્રદેશના છતરપુરમાં મોટો અકસ્માત થયો છે. રિક્ષા અને ટ્રક વચ્ચે ટક્કર થતા 7 લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. હાલ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં વૃદ્ધો અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ આ તમામ લોકો બાગેશ્વર ધામ જઈ રહ્યા હતા.
બાગેશ્વરધામ જઇ રહ્યો હતો પરિવાર













