સ્વદેશીકરણ ઉપર આગળ વધતા ભારતે દરિયાઈ સુરક્ષામાં વધુ સફળતા મેળવી છે અને 2025માં નૌસેના દેશની દરિયાઈ તાકાતમાં વધારો કરશે. 16 યુદ્ધ જહાજ નૌસેનામાં જોડાશે.