બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. ત્યારે પટનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ચિરાગ પાસવાને મુલાકાત કરી. આ મુલાકાત ચૂંટણીને લઇને અને એનડીએ ગઠબંધનની ચૂંટણી રણનીતિ મજબૂત કરવા માટે થઇ છે. ચિરાગ પાસવાનએ કહ્યું કે તેમના ગઠબંધનની ખાસિયત અને તાકાત એ છે કે તમામ સહયોગી દળ એકબીજાનો હાથ પકડીને કામ કરે છે અને એનડીએ ઐતિહાસિક જીત તરફ વધી રહ્યું છે.
પીએમ મોદી 11 વખત બિહાર આવ્યા - ચિરાગ પાસવાન













