ભારતીય રેલ્વે દેશની લાઈફ લાઈન છે. ટ્રેન મારફતે કરોડો પેસેન્જર્સ પોતાના મુકામ સુધી પહોંચે છે. છેલ્લા ઘણા સમયથી રેલ્વેના રિઝર્વેશનમાં રેલ્વે ટિકીટમાં ફરિયાદો જોવા મળી રહી છે. જેને જોતા ભારતીય રેલ્વેએ રિઝર્વેશન ટિકીટ બુકીંગમાં મોટો ફેરફાર કર્યો છે. જો તમને રેલ્વેના આ નિયમની જાણકારી નથી તો તમે 1 જૂલાઈ પછી ઓનલાઈન અને વિન્ડો પરથી ટિકીટ બુક કરી શકશો નહીં. જો તમને પણ નવા નિયમો અંગે જાણકારી નથી તો જાણો તમામ બાબતો
ટિકીટ બુકિંગના નિયમોમાં થયો ફેરફાર













