સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે જમ્મુની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લીધી છે અને તાજેત્તરમાં કિશ્તવાડમાં બનેલી વાદળ ફાટવાની ઘટનામાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી છે. તેમને કહ્યું કે વડાપ્રધાન મોદી કિશ્તવાડની સ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છે.













