શુક્રવારે દિલ્હીથી આવી રહેલી સ્પાઇસજેટની ફ્લાઇટને શ્રીનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું. સ્પાઇસજેટની ફ્લાઇટ SG-385 માં 4 બાળકો અને 7 ક્રૂ સભ્યો સહિત 205 મુસાફરો સવાર હતા.
સ્પાઇસજેટની ફ્લાઇટનું શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ













