- PM મોદીના ભાષણ દરમિયાન વિપક્ષનો હોબાળો
- નેતા વિપક્ષનું આવું વર્તન અયોગ્ય છેઃ PM
- ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિઃ PM
લોકસભામાં સોમવારનો દિવસ ભારે હોબાળા વાળો રહ્યો. લોકસભામાં રાહુલગાંધીના નિવેદનને હંગામો થયો હતો. રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજના, અયોધ્યા તથા હિંદુઓને લઇને ભાષણ આપ્યું હતું. એવુ નિવેદન આપ્યુ હતું કે પીએમ મોદી ચાલુ સદનમાં બે વખત ઉભા થઇ ગયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તો હિંદુઓની માફી માગવાની માગ કરી હતી. ત્યારે આજે પીએમ મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપવા ઉપસ્થિત રહ્યા છે.
પીએમ મોદીના ભાષણની ખાસ વાતો













