દેશભરમાં તહેવારની શરૂઆત થઇ ગઇ છે. આજે ધનતેરસનો પાવન પર્વ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ધનતેરસની શુભકામના પાઠવી છે. રાજકોટમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પીએમ મોદી વર્ચ્યુલી જોડાયા હતા. પીએમ મોદીના હસ્તે રોજગાર મેળા અંતર્ગત 51 હજાર અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા. ત્યારે અયોધ્યામાં આ વખતની દિવાળીને લઇને પીએમ મોદીએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
આ વખતની દિવાળી ખાસ- પીએમ મોદી













