- પંજાબમાં ગુરુવારે લાગેલી આગમાં 4ના મોત
- ફાર્માસ્યુટીકલ ફેક્ટરીમાં લાગી હતી આગ
- 80થી વધુ ફાયરના જવાનો પહોંચ્યા હતા ઘટના સ્થળે
પંજાબના નાગકલા ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં આગ લાગવાથી 4 લોકોના મોત થયા છે. એએસપી ગ્રામીણ સતિંદર પાલ સિંહે આ અંગે જાણકારી આપી છે. જો કે આગ ગુરુવારે બપોરે સાડા ત્રણ વાગે લાગી હતી જેમાં ફેક્ટરીમાં પડેલા 500થી વધુ કેમિકલ ડ્રમ એક બાદ એક ધડાકાભેર ફુટ્યા હતા.
1600 કર્મચારીઓ હતા ફેક્ટરીમાં












