જમ્મુ કાશ્મીર પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સમગ્ર વિશ્વમાં નિંદા કરવામાં આવી રહી છે અને આ હુમલામાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો ઘાયલ પણ થયા છે. ત્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે આ હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું છે. નિર્દોષ નાગરિકો પર હુમલો કરીને તેને મુદ્દો બનાવવો એ ખરેખર કાયરતાપૂર્ણ રીત છે.
આતંકવાદીઓએ પહેલા લોકોના ઓળખપત્રો ચેક કર્યા













