- યુપીના પ્રયાગરાજમાં ઇન્ડિ ગઠબંધનની જનસભામાં હંગામો
- ભાગોડ થતા કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું આવ્યું સામે
- અખિલેશ યાદવ પહોંચતા જ ભીડ બેકાબૂ બની
લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય દિગ્ગજો દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ત્યારે ઇન્ડિ ગઠબંધનની જાહેર સભા આજે પ્રયાગરાજમાં યોજાઇ હતી. જેમાં ભાગદોડ થતા અનેક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
રાહુલ અને અખિલેશ પરત ફર્યા













