લોકસભા બાદ હવે રાજ્યસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં વક્ફ સુધારા બિલને સંસદીયકાર્યમંત્રી કિરણ રિજિજૂ દ્વારા રજૂ કરાયુ છે. આ અંગે સંબોધન કરતા કિરણ રિજિજૂએ જણાવ્યું કે વક્ફ સંપત્તિથી વાર્ષિક 12 હજાર કરોડની આવક થાય છે. દેશભરમાં 8 લાખથી વધારે વક્ફ સંપત્તિ છે. સંપત્તિ કેટલી વધી તે પણ ખબર નથી. વક્ફ સંપત્તિ પર ઘણા કેસ પેન્ડિંગ છે. સંપત્તિને લઇને વિવાદો ચાલી રહ્યા છે. જેથી બિલ લાવવુ જરૂરી છે તેમ જણાવ્યું.

Uttar Pradesh : ડૉક્ટરે 8 હજારમાં હાડકું જોડ્યું, બાકીના પૈસા ન મળતા બળજબરીથી મરોડીને ફરીથી તોડી નાખ્યું!












