1,000,000 રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે. આ વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે આ એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ સૌપ્રથમ 1969માં અભિનેત્રી દેવિકા રાનીને આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે અભિનેત્રી વહીદા રહેમાનને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ દિગ્ગજોનું કરાયુ છે સન્માન 

મિથુન ચક્રવર્તીને તેમની સફળ ફિલ્મ સફર અને સિનેમામાં તેમના યોગદાન માટે આ સન્માન આપવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ ઘણા દિગ્ગજોને તેમની શાનદાર સિનેમેટિક સફર માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાં દિલીપ કુમાર, દેવા આનંદ, આશા પારેખ, આશા ભોસલે, લતા મંગેશકર જેવા અનેક દિગ્ગજ લોકોના નામ સામેલ છે.

અત્યાર સુધી દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થયેલા દિગ્ગજોની યાદી

  • વહીદા રહેમાન: 2021
  • આશા પારેખ: 2020
  • રજનીકાંત: 2019
  • અમિતાભ બચ્ચન: 2018
  • વિનોદ ખન્ના: 2017
  • કાસીનથુની વિશ્વનાથ: 2016
  • મનોજ કુમાર: 2015
  • શશિ કપૂર: 2014
  • ગુલઝાર: 2013
  • પ્રાણ: 2012
  • સૌમિત્ર ચેટર્જી: બંગાળી
  • કે બાલાચંદર: 2010
  • ડી રામાનાયડુ: 2009
  • વીકે મૂર્તિ: 2008
  • મન્ના ડે: 2007
  • તપન સિંહા: 2006
  • શ્યામ બેનેગલ: 2005
  • અદૂર ગોપાલકૃષ્ણન: 2004
  • મૃણાલ સેન: 2003
  • દેવ આનંદ: 2002
  • યશ ચોપરા: 2001
  • આશા ભોંસલે: 2000
  • હૃષિકેશ મુખર્જી: 1999
  • બીઆર ચોપરા: 1998
  • કવિ પ્રદીપ: 1997
  • શિવાજી ગણેશન: 1996
  • રાજકુમાર: 1995
  • દિલીપ કુમાર: 1994
  • મજરૂહ સુલતાનપુરી: 1993
  • ભૂપેન હજારિકા: 1992
  • ભાલજી પેંઢારકર: 1991
  • અક્કીનેની નાગેશ્વર રાવ: 1990
  • લતા મંગેશકર: 1989
  • અશોક કુમાર: 1988
  • રાજ કપૂર: 1987
  • બી નાગી રેડ્ડી: 1986
  • વી શાંતારામ: 1985
  • સત્યજીત રે: 1984
  • દુર્ગા ખોટે: 1983
  • એલ.વી. પ્રસાદ: 1982
  • નૌશાદ: 1981
  • પૈડી જયરાજઃ 1980
  • સોહરાબ મોદી: 1979
  • રાયચંદ બોરલઃ 1978
  • નીતિન બોઝ: 1977
  • કાનન દેવી: 1976
  • ધીરેન્દ્ર નાથ ગાંગુલી: 1975
  • બોમીરેડ્ડી નરસિમ્હા રેડ્ડી: 1974
  • રૂબી માયર્સ: 1973
  • પંકજ મલિક: 1972
  • પૃથ્વીરાજ કપૂર: 1971
  • બિરેન્દ્રનાથ સરકાર: 1970
  • દેવિકા રાણી: 1969

  • Follow us on: