- પ્લેન અને ટ્રેનમાં પહેલાથી અનેક લોકોએ કરાવ્યું રિઝર્વેશન
- બસ ટિકિટ બુકિંગની સુવિધા પણ થઈ શરૂ
- રામલલાના દર્શન માટે IRCTC આપશે બસ ટિકિટની સુવિધા
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્દઘાટન શરૂ થયું છે અને રામલલા મંદિરના ગર્ભગૃહમાં વિરાજમાન થઈ ચૂક્યા છે. ઉદ્ઘાટન બાદથી લાખો લોકો અત્યાર સુધી અહીં પહોંચી ચૂક્યા છે. પીએમ મોદી 22 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી ચૂક્યા છે અને આ પછી સામાન્ય લોકો માટે મંદિરને ખોલી દેવામાં આવ્યું છે.
મંદિર ખૂલતા જ અનેક ભક્તો અયોધ્યા પહોંચ્યા













