- દર 2 કલાકમાં સનસ્ક્રીન ફરીથી લગાવો
- ફળ, શાક અને સાબુત અનાજનું સેવન કરવાથી થશે ફાયદો
- તડકામાં જાવ તો માથું દુપટ્ટા કે ટોપીથી ઢાંકીને રાખો
તડકામાં નીકળવાનું સામાન્ય રીતે દરેક વ્યક્તિ ટાળે છે. મોટાભાગે સ્કીન કાળી થવાના કારણે લોકો આગ ઝરતી ગરમીમાં બહાર નીકળતા નથી. તડકાથી બચવું ખૂબ જરૂરી હોય છે નહીં તો તેનાથી સ્કીનની એલર્જી શરૂ થઈ જાય છે. તડકાથી નીકળતા કિરણો સ્કીનને નુકસાન કરી શકે છે અને તેનાથી સ્કીન કાળી, કરચલીવાળી થાય છે અને સાથે કેન્સરનો ખતરો પણ રહે છે.
સનબર્નની સમસ્યા













