- વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં ભારતની 6 વિકેટે હાર
- મેચ બાદ ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનું નિવેદન
- રાહુલ દ્રવિડે તેમના ભવિષ્ય અંગે કર્યો ખુલાસો
ભારતીય ટીમ ફરી એકવાર ODI વર્લ્ડકપ જીતવાનું ચૂકી ગઈ. રવિવારે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ દ્રવિડે આ સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.
અમારો દિવસ મુશ્કેલ હતો













