- 12 નવેમ્બરે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાશે
- આ મેચ બેંગલુરુના સ્ટેડિયમ ખાતે રમાશે
- ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે
ભારત ICC વર્લ્ડ કપ 2023 ની આગામી મેચ નેધરલેન્ડ સામે રમવા જઈ રહ્યું છે. આ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં 12મી નવેમ્બરે રમાશે. ભારતે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી દીધું છે. આવી સ્થિતિમાં નેધરલેન્ડ સામેની મેચમાં જીત કે હાર ભારતના પોઈન્ટ ટેબલ પર કોઈ અસર નહીં કરે. પરંતુ આ મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આ મેચમાંથી ત્રણ સ્ટાર ખેલાડીઓને બહાર કરવામાં આવી શકે છે.
પ્લેઈંગ ઈલેવનમાં શા માટે ફેરફાર કરવામાં આવશે?













