- શ્રેયસ અય્યરને લઈ મોટા સમાચાર
- શ્રેયસની થઈ રહી છે રિકવરી
- વર્લ્ડકપ પહેલાં ટીમમાં આવશે શ્રેયસ
ગત લાંબા સમયથી ભારતીય ટીમથી દૂર રહેલા શ્રેયસ અય્યરની વાપસીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ શ્રેયસ અય્યરની સ્થિતિ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, શ્રેયસ અય્યરની ફરી ટીમમાં વાપસી ક્યારે થશે?
રોહિત શર્માએ શું કહ્યું?













