બાંગ્લાદેશની વચગાળા સરકારે પીએમને SIR કહેવાની પંરપરાને સમાપ્ત કરી છે . આ નિર્ણય પીએમના અધિકારોને ઓછા કરવા માટેનો પ્રયાસ છે. શેખ હસીનાએ પીએમ બન્યા બાદ SIR કહેવાની પરંપરા શરુ કરી હતી. તો હવે આ તરફ, બાંગ્લાદેશની વચગાળાની યૂનુસ સરકારે પીએમના પ્રોટોકોલની સમીક્ષા કરવા મામલે પણ વાત કરી છે.
પીએમને SIR નહી કહેવાય













