બાંગ્લાદેશ એયરફોર્સનું એયરક્રાફટ ક્રેશ થવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે. જ્યારે 170 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના બાદ સૌથી મોટી મુશ્કેલી ડીએનએ સેમ્પલ મેળવવામાં અને મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. હમણા સુધી માત્ર એક જ પરિવારે ડીએનએ સેમ્પલ આપ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મૃતદેહોની ઓળખ કરવા માટે તમામ પરિવારને ડીએનએ સેમ્પલ આપવા માટે વિનંતી કરી છે.
એયરક્રાફટ ક્રેશ દુર્ઘટના













