ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલા બાદ આતંકવાદીઓના કમાન્ડરોને મારી નાંખવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં એક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ ડ્રોન હુમલામાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફિઝ સઇદનો મુખ્ય સાથી મુખ્તિયાર અહમદ માર્યો ગયો હતો. આ આતંકવાદી કમાન્ડર સતત હાફિઝ સઇદના પુત્ર સાથે રહેતો હતો. મુખ્તિયાર અહમદ પર હાફિઝ સઇદ સૌથી વધુ વિશ્વાસ કરતો હતો.
ભારતનો પાડોશી દેશને જડબાતોડ જવાબ













