- આરબીઆઈએ હવે ખાતાધારકોને આપી મોટી રાહત
- બે વર્ષ કરતાં વધુ સમયથી નિષ્ક્રિય ખાતું હશે તો પણ દંડ નહિ ભરવો પડે
- સ્કલોરશિપ ખાતાધારકોના એકાઉન્ટ પણ બંધ નહીં થાય
બેંકમાં ખાતા રાખનાર માટે આવ્યા સૌથી મોટા સમાચાર. જો તમારું કોઈપણ બેંકમાં એકાઉન્ટ છે અને તે નિષ્ક્રિય એટલે કે નાણાંનો કોઈ વ્યવહાર નથી કરતા તો હવે રિઝર્વ બેંક મોટી રાહત આપી છે. RBIએ જણાવ્યું છે કે હવેથી બેંકમાં નિષ્ક્રિય પડી રહેલા બેંક એકાઉન્ટ પર મિનિમમ બેંલેન્સ નહિ રાખો તો કોઈપણ પ્રકારનો દંડ નહીં ચૂકવવો પડે.













