- ફેન્સ શ્રીદેવીની 61મી બર્થ એનિવર્સરી પર એક્ટ્રેસને યાદ કરી રહ્યા છે
- શ્રીદેવીના પરિવારે પણ શ્રીદેવી વિશે ઈમોશનલ પોસ્ટ શેર કરી છે
- જાહ્નવી કપૂર અને શિખર પહાડિયાએ તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા કરી
બોલિવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે તેની માતા શ્રીદેવીની બર્થ એનિવર્સરી પર તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાત લેવાની પરંપરા ચાલુ રાખી છે. આ મંદિર કપૂર પરિવારના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે દિવંગત એક્ટ્રેસ અવારનવાર ત્યાં જતી હતી. શ્રીદેવીના આકસ્મિક નિધન બાદ જાહ્નવી કપૂરે આ પરંપરા ચાલુ રાખી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ એક્ટ્રેસ સાથે જોવા મળ્યો છે.
જાહ્નવી અને શિખરે કર્યા દર્શન













