- અજયએ અહીં 100 નંબર ડાયલ કરી ભાવનગર પોલીસની મદદ માંગી
- આખીય ગેંગને પકડીને પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરે: દિવ્યાંગ અજય
- અજય તિવારીને ભાવનગર જિલ્લાના તળાજા ખાતે ભીખ મંગાવવા લાવેલ
ગુજરાતના તળાજામાં દિવ્યાંગોની પાસે ભીખ મંગાવવાનો મામલો સામે આવ્યો છે. જેમાં દિવ્યાંગ અજય રામદાસ તિવારી ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાંથી દિવ્યાંગોને નોકરી આપવાના બહાને ગુજરાતમાં લાવીને અહીં નોકરી ના બદલે ભીખ મંગાવવામાં આવી રહી છે તેવો દાવો કરી રહ્યા છે.
આખીય ગેંગને પકડીને પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરે: દિવ્યાંગ અજય













