અમરેલીના ધારીમાં લકઝરી બસપલટતા અકસ્માત સર્જાયો. ઉનાથી અમદાવાદ જતી બસ મોડી રાત્રે પલટી ખાતા મુસાફરોને ગંભીર ઇજાઓ પંહોચી. ચલાલાના અમરેલી રોડ પર હરી દર્શન બસ પલટી ખાતા અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટી પડયા. બસમા સવાર 18 મુસાફરોને ઇજા પંહોચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા.
ખાનગી બસને અકસ્માત નડયો












