ગેસ સિલિન્ડર ફાટવાથી આગના ઘણા બનાવો અવારનવાર સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર ગેસ સિલિન્ડર ફાટતા સળગી જવાથી લોકોના મોત પણ થવાની ઘટનાઓ ઘણીવાર સામે આવે છે. તો બનાસકાંઠા જિલ્લાના ડીસાના વણઝારાવાસ વિસ્તાર પાસે આગની ઘટના બની હતી. જેથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો લગ્નપ્રસંગમાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.
ડીસામાં આગની ઘટના













