ભાવનગરમાં મંદિર તોડી પાડવા સામે ગ્રામજનોમં રોષ ફેલાયો છે. ભાવનગરના શિહોરમાં રોડના કામને લઈને કોન્ટ્રાક્ટરે મંદિર તોડવાનું કહેતા જ ગ્રામજનો વિફર્યા હતાં. ગ્રામજનોએ શિહોર ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી હોવાની પણ રજૂઆત કરી હતી.
ગ્રામજનોએ શિહોર ડેપ્યુટી કલેક્ટરને પાઠવ્યું આવેદન













