ભાવનગર શહેરમાં એક આગનો બનાવ સામે આવ્યો છે. ભાવનગર શહેરમાં આવેલા માધવદર્શન કોમ્પલેક્સમાં આવેલી જવેલર્સની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.આગના બનાવને લઈને જ્વેલર્સની દુકાનમાં હાજર લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા.જ્યારે આગનો બનાવ જોતા લોકો એકઠા થઈ ગયા હતા. તેમજ આગને બુઝાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ગાડી આવી હતી.
જ્વેલર્સમાં આગ લાગી













