ગુજરાતમાં ઘણી જગ્યાએ આગના ગંભીર બનાવો બનેલા છે. જેમાં લોકોને જાનમાલનું ખૂબ જ નુકસાન પહોંચે છે. આગ ફાટી નીકળતા ઘણા લોકોના મોત પણ આગની ઘટનામાં બનતા હોય છે. ત્યારે દ્વારકામાંથી આગનો આવો જ એક બનાવ સામે આવ્યો હતો. દ્વારકાના વિરમેશ્વરનગર ફ્લેટમાં ચોથા માળે આગ લાગતા લોકોમાં ખૂબ જ ભય ફેલાયો હતો. આગને પગલે લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. તેમજ ફાયર વિભાગે આવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
ફલેટમાં આગ ફાટી













