ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધરા ધ્રૂજી છે. 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય