વલસાડ જિલ્લામાં પારસી સમુદાયનું વિશ્વનું મુખ્ય પવિત્ર સ્થાન ઉદવાડા ગામમાં પારસી સંસ્કૃતિને ટકાવી રાખવા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવના ત્રિદિવસીય કાર્યક્રમનો રંગારંગ પ્રારંભ થયો હતો.પ્રથમ દિવસે પારસી સમુદાયના અગ્રણી શાપુરજી પલોનજી સન્માન કરાયું હતું.વડાદસ્તુ ખુરશેદજીએ દેશમાં સુખાકારી માટે દુઆ કરી હતી.તેમજ પારસી સમાજના વડા દસ્તુરજીએ ઉદવાડા ગામને એમ્બયુલ્સ ભેટ આપી હતી.
પારસીઓનું તીર્થ સ્થળ ઉદવાડા













