આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આમ આદમી પાર્ટીમા હાલમાં લોકોને જોડવાનું અભિયાન શરૂ થયુ છે. અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં. તેમણે વિસાવદરની ચૂંટણી અંગે કહ્યું હતું કે, વિસાવદરમા કોંગ્રેસ ભાજપ સાથે મળી ગઈ હતી અને અમને હરાવવા આવી હતી. પરંતુ અમારી જીતને કોઈ રોકી શક્યું નથી.
આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરીએ













