આજે પણ લોકો પોસ્ટ વિભાગ પર એટલો જ ભરોસો કરે છે જેટલો પહેલા કરતા હતા, પરંતુ હાલના આ ટેક્નોલેજીના યુગમાં પોસ્ટ વિભાગમાં નવા સોફ્ટવેર ATP 2થી લોકો પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદમાં લોકોને નાણાંકીય વ્યવહારમાં ભારે હાલાકી પડી રહી છે. નવી એપ્લિકેશનના પ્રારંભિક લેવલે શરુ થતા જ સર્વરની સમસ્યા સામે આવી છે. નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં ઓવરટાઈમની વ્યવસ્થા કરાઈ છે તેમાં 2ની જગ્યાએ 5 કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.
2ની જગ્યાએ 5 કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી












