અમદાવાદમાં રોડ પર 3 ફૂટ ભરાયેલા વરસાદી પાણીમાંથી પતિ - પત્ની પસારથી રહ્યા હતા. તે દરમિયાન અચાનક કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. વીજ વિભાગ દ્વારા કરંટ બંધ કરી દંપતિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
અમદાવાદ વીજ કરંટથી બેના મોત થયા













